આજ રોજ મોરબી જીલ્લા કાર્યાલય ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ કિશાન સંગઠન પ્રમુખ રાજુભાઇ કરપડા તથા મોરબી જીલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઇ ગોરીયા ની આગેવાની હેઠળની મોરબી જીલ્લા કિશાન સંગઠન પ્રમુખ તરીકે પ્રફુલ્લભાઇ છગનભાઈ હોથી ની સર્વાનુમતે નીમણુંક કરવામાં આવી હતી તેમાં મોરબી જીલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટ્ટાસણા તથા મોરબી જીલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા તથા મોરબી તાલુકા પ્રમુખ માગુનીયા દિવ્યેશભાઈ તથા મોરબી જીલ્લા ટીમ તથા મોરબી તાલુકા ટીમના હોદ્દેદારો હાજર રહ્યા હતા
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...