અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ હિતેશભાઇ પાંચોટીયા દ્વારા સંગઠન મંત્ર કરાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દેવજીભાઈ પડસુંબિયા ઉપસ્થિત રહ્યા હતા.
દેવજીભાઈએ પોતાના...
ઈમરજન્સી 112 વાહનના પીધેલ ચાલક પોલીસ કર્મીએ અકસ્માત કર્યો !
કાયદાઓ ની અમલવારી માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરતું જો પોલીસ જ કાયદા તોડી દારૂનો નશો કરી અકસ્માત કરી લોકોના જીવ જોખમમાં મૂકે તો ....?
પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે મોરબીના ધરમપુર રોડ ઉપર પોલીસની 112 વાને એક...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ કુળદેવી પાન સર્કિટ હાઉસ વચ્ચે આવેલ વણાંકમાં રોડ ઉપર યુવક બાઈક લઈને જતો હોય ત્યારે વર્ના કાર ચલાવી આવેલ આરોપીએ યુવકને સાઈડમાં બાઈક ચલાવવા બાબતે ગાળો આપી આરોપીઓએ યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી...