મોરબી: મોરબી મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માતાજીના મદિર નજીક સ્કૂલ બસ હડફેટે ત્રણ બાળકો સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ મોરબી મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માતાજીના મદિર નજીક સ્કૂલ બસ હડફેટએ ત્રણ બાળકો સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે જાણ થતાં જ બાજુમાં રેસકયું કરી રહેલ NDRF અને SDRFના જવાનો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત બાળકો સહિત ચાર લોકોને હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેની કોઈ માંહીતી હજુ સુધી મળી નથી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા નો દરરજો આપવામાં આવેલ તદ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્ચીકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં...
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને...