મોરબી નિવાસી રજનીબેન કૃષ્ણકુમાર જોશી (ઉ.વ.64)નું તારીખ 8-6-22 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદગત નું બેસણું તા. 10-06-2022 ને શુક્રવાર ના રોજ સિધ્ધિવિનાયક વાડી, સત્યમપાન વાળી શેરી, હરભોલે હોલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે સાંજે 5:00 થી 6:00 રાખેલ છે.
તેમના સાસુમાં શ્રીમતી કિરણબેન લેખરાજભાઈ જોશી, જેઠ – શિવકુમાર, દેર-દેરાણી – હેમંતકુમાર અને ગાયત્રીબેન જોશી, મીનાબેન દિલીપકુમાર જોશી, પુત્ર – કાર્તિક જોશી, કૌશિક જોશી, વિનોદભાઈ જોશી, પ્રમોદભાઈ જોશી, અભિષેકભાઈ જોશી, મનનભાઈ જોશી, પુત્રી જમાઈ- એશ્વર્યા એન સચિનભાઈ અને નિધિ અને સિદ્ધાર્થભાઇ, રૂપેન, રિધિમા, માધવ, ધનાયુષ અને સમસ્ત પરિવાર શોક વ્યક્ત કરે છે
મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી...