મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, તેમજ મચ્છુ-૨ ડેમ રિપેરિંગ ની કામગીરી ચાલુ હોય ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવવા માટે ઓવરફ્લો થવાની સંભાવના હોવાથી ડેમના નીચવાસના ગામો જેવા કે,
મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા,...
શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી -ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ,મોરબી) ના વ્યાસાસને ૧૧ પોથી ભાગવત્ સપ્તાહ યોજાશે.
શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ-મોરબી ખાતે એ.સી. હોલ માં આગામી તા.૧૪-૯-૨૦૨૫ ભાદરવા વદ આઠમ થી ૨૦-૯-૨૦૨૫ ભાદરવા વદ ચૌદસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ્ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ...
માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામની તળાવની પાળ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા મીયાણા તાલુકાના...