“ગૌમાતા સોટ સર્કિટ નો ભોગ બનતા ગામ ના સરપંચ મહેશભાઈ લીખીયાએ તાત્કાલિક ફેન્સીંગ કામ કરાવી પણ તંત્રની બેદરકારી સામે વીરપર ગ્રામજનોમાં રોસમાં”
મોરબી શહેર જિલ્લામાં પીજીવીસીએલ તંત્ર દ્વારા પાવર ચોરી અટકાવવા માટે ભારે દોડધામ કરી લોકોને દંડ ફટકારી રહી છે પરંતુ પોતાની ફરજમાં બેદરકારી કે નિષ્ક્રિયતા પશુ પંખી કે માનવનો જીવ માટે જોખમી બને છતાં તંત્ર વાહકોના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે અવારનવાર પશુ પંખીઓ સહિત માનવો માટે જોખમી એવા પીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર ખુલ્લા હોવાના કારણે સ્થાનિક લોકો અને પશુઓને જીવના જોખમ નો સતત ભય રહ્યો છે ત્યારે વીરપર ગામના સામાજિક અગ્રણી અને પત્રકાર ધવલભાઇ ત્રિવેદીએ ગૌ માતા શોર્ટ સર્કિટ થતા તત્કાલ લાગતા વળગતાને જાણ કરી સાર સંભાળ સાથે અને તંત્રની નિષ્ક્રિયતા સામે રોશની લાગણી જન્મી છે અતિ ગંભીર ઇજાઘસ શોર્ટ સર્કિટથી ગૌ માતાની સારવાર ના ખબર અંતર ડોક્ટરને પૂછતા ફરજ પરના ડોક્ટરે ધવલભાઈ ને જણાવ્યું હતું કે બચવાના ચાન્સ ઓછા છે પરંતુ ભગવાનની જેવી કૃપા સારવાર ચાલુ છે ત્યારે 33 કરોડ દેવી દેવતાઓ વસે છે એ ગૌ માતા પીજીવીસીએલ ની બેદરકારી નિષ્ક્રિયતા ના કારણે હાલ છે વિરપર ના સામાજિક અગ્રણી અને પત્રકાર ધવલભાઇ ત્રિવેદી ના ઘરે લગ્ન પ્રસંગ હોય છતાં પણ પશુ પક્ષી માનવ સેવામાં તત્પર રહે છે ત્યારે આ સમાચાર સાંભળતા જ તત્કાલ દોડી લાગતા વળગતાઓને જાણ અને તંત્રને સજા કરી બહુ માતાની સાર સંભાળ તત્કાલ કરાવી હતી પરંતુ તંત્રની બેદરકારી ના કારણે વીરપર ગામે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે આ અંગે પીજીવીસીએલ તંત્ર બાળકોએ તત્કાલ આવા ખુલ્લા જોખમી જીવતા વાયરો ના ટ્રાન્સફોર્મર ને બદલાવાની અથવા તો શોર્ટ સર્કિટ ના થાય તેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા કક્ષાના અધિકારીઓએ પશુ-પક્ષી માનવ લક્ષી કાર્યમાં નિષ્ફળ રહ્યા હોય તેમ વીરપર ગ્રામ્ય વિસ્તારની પ્રજા મહેસુસ કરી રહી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...