મોરબી : ABVPના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ હેઠળ આગામી તા.23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.તેમજ કોલેજ કેમ્પસમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરવામાં આવશે.વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
એ જ રીતે ABVP ના સ્ટુડન્ટ ફોર સેવા ના આયામ અંતર્ગત 23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાશે. 23/3/2022 ના રોજ આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9:00 વાગ્યા થી 2:00 વાગ્યા સુધી યોજાશે. રક્તદાતાઓ ને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પ માં જોડાય તેવી ABVP પરિવાર અપિલ કરે છે. આ ઉપરાંત આગામી સમય માં કોલેજ કેમ્પસ માં બ્લડ ડિરેક્ટરી ની રચના પણ કરાશે.
તેમજ આ કાર્યક્રમ ના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર SFS સંયોજક(9687535939) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (8238315600)જેઓ રહેશે વધુ માહિતી માટે આપ તેમનો સંપર્ક કરી શકાશે.
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...