નાલંદા વિદ્યાલયમાં માત્ર બે બ્લોક માં 50 વિદ્યાર્થીઓ
ઇતિહાસ નુ પેપરનો શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત જડબેસલાક બંદોબસ્ત વચ્ચે આજથી ધોરણ ૧૨ આટૅસ ની પરીક્ષાનો પ્રારંભ હળવદમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ ૧૨ આટૅસ ઈતિહાસ ના પેપર સાથે પરીક્ષા નો પ્રારંભ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું કરીને ફુલછડી આપી સ્વાગત કરાયું તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ
મોરબી ઉધોગની નગરી તરીકે સુખ્યાત છે. મોરબીને કલા-સાહિત્યકારથી સમૃદ્ધ છે. એમાં એક સાહિત્ય સર્જક-વિવેચક-સંશોધક-સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ અને કામ સુવિદિત છે. તેઓએ ૩૫ વરસ અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી છે. હાલ નિવૃતિમાં પ્રવૃત્તના ભાગરૂપે લેખ અને ગ્રંથ લખે છે.
રવિ-ભાણ સંપ્રદાયના હસ્તપ્રતોમાં રહેલ સંતકવિ જીવા ભગતના સંતસાહિત્ય પર...