હળવદ મામલતદાર ના અનુદાનથી હળવદ 3 પ્રાથમિક શાળામાં તિથીભોજન, મામલતદારે બાળકો સાથે ભોજન લીધુ
કોરોના મહામારીને પગલે લગભગ બે વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ મધ્યાહ્ન ભોજન શરુ કરાયું છે ત્યારે હળવદ મામલતદારે બાળકો સાથે બેસી ભોજન લીધું હતું, સમાજ ને એક નવો રાહ ચિંધ્યો હતો.હળવદ મામલતદાર એન એસ ભાટીના અનુદાનથી ૩ પ્રાથમિક શાળામાં તિથીભોજનથી પીએમ પોષણ (મધ્યાહન ભોજન યોજના) ની કોરોના કાળ બાદ અંદાજે ૭૦૦ દિવસ પછી પુનઃ શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હળવદ મામલતદાર ને.એસ. ભાટી એ બાળકો સાથે બેસી ભોજન લીધું સમાજ ને નવો રાહ ચિંધ્યો હતો.
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...