રામ નવમીના પવિત્ર દિવસ નિમિત્તે લોકો વ્રત, ઉપવાસ અને મંદીર દર્શન કરવા જતા હોય છે પરંતુ અત્યારના સમય માં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ વધી ગયું હોવાથી ધણા બધા લોકો હિંદુઓ ના તહેવારો ને પણ લોકો યાદ રાખતા નથી જેથી હવે જૂની પરંપરા અને રીત રિવાજો ભગવાન ની આશા આસ્થા ઘટી રહી હોય તેમ લાગી રહ્યું છે
હિંદુ સંસ્કૃતિ મહાન પર્વ દિવસ મર્યાદા પુરુષોત્તમ ગણાતા ભગવાન શ્રી રામ ની જન્મ જયંતી એટલે હિંદુ સંસ્કૃતિ માટે ખૂબ જ ધર્મનો પવિત્ર દિવસ કરવામાં આવે છે. રામ નવમી ચૈત્ર સુદ નોમના દિવસે સમગ્ર ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવે છે જે નિમિત્તે હળવદ ધરતીનગર સોસાયટી ખાતે ભગવાન રામ ની જન્મ ઉત્સવ નિમિત્તે આરતી અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના પરિવારો ઉત્સાહપૂર્વક આરતીમાં જોડાયા હતા.
ભગવાન રામ એવું પાત્ર હતુ કે જેને અસત્ય નો નાશ કર્યો, ધરનો ત્યાગ કર્યો,લોકોના કડવા વેણ સાંભળયા, જીવનમાં હમેશાં પ્રમાણિકતા રાખી અને કોઈનું અહિત કર્યું નહી વગેરે જેવા અનેક ગુણો રહેલા હતા જેથી દુનિયાએ ભગવાન માની પૂજા કરી રહ્યા છે.
હળવદમાં આવેલ બહેનોનું મંદિર નાની ચોત્રા ફળી માં આજે ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય દિવસ હોવાથી સર્વે સત્સંગી બહેનો ઘણી બહોળી સંખ્યામાં હોવાથી સર્વે સત્સંગી બહેનોએ રાસ ગરબા ભજન આરતી સત્સંગ કથા વાર્તાનો લાભ સાંખ્ય યોગી બહેનો દ્વારા આપવામાં આવ્યો હતો.
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના...
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ...