મોરબી: અનસ્ટોપેબલ વોરીયર -NGO ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ તા.૨૮-૦૩-૨૦૨૩ ને મંગળવાર ના રોજ ૬૩ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.
મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે શ્રીહરિ પાર્કમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત મહિલા સહિત આઠ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે શ્રીહરિ પાર્કમાં જાહેરમાં તીનપત્તીનો...
હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં માતાજીના મંદિરમાં અલગ અલગ દાનપેટીમા રહેલ આશરે ૫૨,૦૦૦ રોકડા રૂપિયા કોઇ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ રોડ પર ઉમા ટાઉનશિપની બાજુમાં આવેલ ગીરીરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ...