અનસ્ટોપેબલ વોરીયર-NGO ગ્રુપના પ્રમુખ હેતલબેનના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ દુઃખદ અવસાન
મોરબી: અનસ્ટોપેબલ વોરીયર -NGO ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ તા.૨૮-૦૩-૨૦૨૩ ને મંગળવાર ના રોજ ૬૩ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.