માળીયા (મી): માળીયા (મી) હરીજન વાસમાં રહેતા હીનાબેન અમુભાઈ પરમાર (ઉ.વ.૨૪) એ પોતાના રહેણાંક મકાને ગત તા.૨૭-૦૪-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે કોઇ કારણોસર ગળાફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના લાલપર ગામે રાજલ પાન પાસે યુવક તથા સાથી ચાની લારીએ ચા પીવા ગયેલ હોય ત્યારે ચાની લારીવાળાએ સિક્કા પાછા આપેલ હોય જે બાબતે બબાલ થતા બંને પક્ષો વચ્ચે છરી, ધોકા વડે મારમારી થતા બંને પક્ષો દ્વારા સામસામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી...