મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુ થી પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
સ્થળ – મહારાણા પ્રતાપ સર્કલ,હાઉસિંગ બોર્ડ પાસે,મોરબી – ૨
સમય – સવારે ૧૦ કલાકે
આ વિતરણ માં વેહલા તે પેહલા ના ધોરણે લાભ લેવા વિનંતી.
