સરકાર માલધારી સમાજ અને પશુધન વિરુદ્ધ જે કાળો કાયદો લાવ્યા છે તે કાયદાના વિરોધમાં આજ રોજ માલધારી સમાજના લોકો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ મોરબી જીલ્લા દ્વારા આજ રોજ સવારે ૧૦ :૩૦ થી ૧૨ કલાક સુધી જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું હતું બાદમાં જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તક ગુજરાતની ભાજપ સરકાર માલધારી સમાજ તેમજ પશુધન અને ગાય માતા વિરુદ્ધ કાળો કાયદો પસાર કરી માલધારી સમાજને મુશ્કેલીમાં મૂકી દીધો છે જેના વિરોધમાં ધરણા કાર્યક્રમ આપવા આવ્યો હતો આ ધરણા પ્રદર્શનમાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
મોરબીના લીલાપર રોડ પર સ્મશાન નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે એક આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ...
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...
મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે - ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં "ગૌતમ બુદ્ધ" બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.
આ...