ઉનાળાના આકરાં તાપ અને કાળઝાળ ગરમી માં અબોલ પશુપંખીઓ નેં બહું હેરાન પરેશાન થતા હોય છે ત્યારે ખાસ કરીને પશુ અને પક્ષીઓને ભારે હાલાકી અને પીવાના પાણીની તકલીફ જોવા મળે છે જેમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પશુઓની તરસ છીપાવવા માટે શહેરના અનેક વિસ્તારમાં પાણીની ટાંકી મુકવામાં આવી હતી
જે સેવાકીય પ્રોજેક્ટમાં કવિતા મોડાણી, રંજના સારડા, ચંદા કાબરા, રેખા મોર, કુસમ મિશ્રા, નિશી બંસલ, બબીતા સાંધી, કલ્પના શર્મા સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ મોરબીમાં સેવાકીય કાર્યો કરવા માટે નવી સંસ્થા શરુ કરી છે અને પ્રથમ પ્રોજેક્ટ પશુઓના લાભાર્થે સફળ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ...
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...