મોરબીમાં હોળીના દિવસે રોહીદાસપરા માં મિત્રો સાથે હોળી ઠેંકતી વખતે પાણીમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો
વિશાલ ઉર્ફે લલિત દલપત ભાઈ ચૌહાણ(ઉ.વ.૨૫) હોળીની રાત્રે નવ વાગ્યે ઘર નજીક હોળી પ્રગટી હોય દર્શન કર્યા બાદ મિત્રો સાથે હોળી ઠેકવા ની રમત માં જોડાયો હતો આ વખતે લલિત નું ધ્યાન ભંગ થઈ જતા તે સળગતી હોળી ઓળંગી નહોતો શક્યો અને વચ્ચોવચ પડ્યો હતો ત્યાં બીજા લોકો હાજર હોય તેને માંડ માંડ કરી બહાર કાઢ્યો હતો અને મોરબી હોસ્પિટલમાં ખસેડાયો હતો વધુ દાઝી ગયું હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન ગત રાત્રે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામે ખેડૂતોની જમીનમાં મંજૂરી વગર વિજ લાઇન માટેના પોલ નાખતા ખેડૂતો દ્વારા વાંધા અરજી મોરબી જીલ્લા કલેકટરને કરી છે અને વળતર અંગે સાંભળવામાં આવે અને સર્વે-૯૧ તથા ૯૦ વાળી જમીનની તપાસ કરી રીસર્વે થવા અંગે હુકમ કરવા માંગણી કરવામાં આવી છે.
માળીયા મીયાણાના જાજાસર ગામના અરજદાર...
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી...
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮)...