જીવનની ભાગદોડ માં ક્યારેય સમય ન મળે એ એક પત્રકાર સારી રીતે જાણે છે કોઈપણ નાની મોટી દુર્ઘટના નેગેટિવ પોઝિટિવ સમાચાર માટે હંમેશા દોડતા રહેતા પત્રકાર માટે ” વિશ્વ સંવાદ કેન્દ્ર ” દ્વારા પત્રકાર મિલન સમારોહ નું આયોજન રાખવામાં આવ્યું અને એ પણ ખાસ દેવર્ષિ નારદ જયંતીના પાવન દિવસે
ત્યારે તમામ પત્રકાર મિત્રોને સંઘ કાર્યાલય કેશવ કુંજ કન્યા છાત્રાલય રોડ ચિત્રકૂટ સોસાયટી ખાતે તા: 21-5-2023 સમય 9 કલાકે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે જેમાં વક્તા તરીકે કિશોરભાઈ મુગલપરા સેવા ભારતી ગુજરાત પ્રાંત જ્ઞાન પીરસસે તેમજ વધુ માહિતી માટે વિષ્ણુભાઈ વિડજા મો 9879450265 રાજેશભાઇ બદ્રકિયા મો 9825421031નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...