માળિયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૨૪ મો સમૂહ લગ્નોત્સવ તા. 3જી મે ૨૦૨૨ના મંગળવાર (અખાત્રીજ)ના રોજ સવારે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર(નદી) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
લગ્ન મા જોડાવા માગતા યુગલના વાલીઓને આં અંગે પૂછપરછ તેમજ ફોર્મ ભરવા માટે તારીખ ૧૫ માર્ચ ૨૦૨૨થી ૧૦ મે ૨૦૨૨ સુધી માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે શ્રીજી હોલની નીચે માર્કેટ યાર્ડ ની બાજુમાં સનાળા રોડ ખાતે ભરવામાં આવશે ફોર્મ ભરવા માટે જન્મ તારીખ નો ઓરીજનલ દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટી ,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યાના માતા પિતા ના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિના હોદેદારો પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 9825405076, ઉપ પ્રમુખ મણીભાઈ સરડવા 9825695708,જ્યંતી ભાઈ પડસુમિયાં 9825695827,મંત્રી જ્યંતીભાઈ વિડજા 9978921318 સહમંત્રી કમલેશભાઈ કૈલા 9898656985,મગનભાઈ અધારા 9825098079,ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા 9427222510,વિનુભાઈ કૈલા 9925360345,જયેશભાઇ રંગપરિયા 9879215000, જયન્તિભાઈ સેરસિયા 9825283287 સવજીભાઈ સુરાણી 9879310620,ચંદુભાઇ કુંડારીયા 9925360244નો સંપર્ક કરવા જણાવ્યું છે
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામે ખેડૂતોની જમીનમાં મંજૂરી વગર વિજ લાઇન માટેના પોલ નાખતા ખેડૂતો દ્વારા વાંધા અરજી મોરબી જીલ્લા કલેકટરને કરી છે અને વળતર અંગે સાંભળવામાં આવે અને સર્વે-૯૧ તથા ૯૦ વાળી જમીનની તપાસ કરી રીસર્વે થવા અંગે હુકમ કરવા માંગણી કરવામાં આવી છે.
માળીયા મીયાણાના જાજાસર ગામના અરજદાર...
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી...
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮)...