રોટરી ક્લબ હળવદ અને રોટરી ક્લબ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી કાનની બહેરાશવાળા લોકો માટે શિશુમંદિર રાધનપુર ખાતે નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાધનપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ૧૫૦ થી વધુ ભાઇઓ, બહેનોને શ્રવણ યંત્ર સહાય વિનામૂલ્યે કરવામાં આવી હતી.તો કેમ્પમાં આવનાર દરેકને ચકલીઘર ભેટ આપવામાં આવ્યા હતા.
મોરબીના વિનાયક હોન્ડામાં કામ કરતા વંશમહેશભાઈ ઉભડિયાને ipl 20-20 મેચ ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ નાખી સટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને...