હળવદ શહેર માં આવેલ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો
ગુજરાત સરકાર ના આ નવતર અભિગમ થકી અનેક લાભાર્થીઓ ને એક જ જગ્યા એ વિવિધ યોજના ના લાભ માટે જરૂર છે તેવા દાખલાઓ એક જ સ્થળ પર મળી રહ્યા છે અને વિવિધ અરજી નો નિકાલ પણ સ્થળ પર કરવામાં આવે છે ત્યારે 8મા તબક્કા નો “સેવાસેતુ” કાર્યક્રમ સવારે ૯:૦૦ થી સાંજ ના ૫:૦૦ વાગ્યા સુધી યોજાયો હતો.
મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો ,જેમાં ઈનચાજૅ પ્રાતં તથા હળવદ મામલતદાર, નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ , તથા નગરપાલિકા ના સર્વે સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
રવી પરીખ હળવદ
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...
મોરબીની ભૂમિ દિલેર દાતાઓની ભૂમિ છે, લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે તેમજ જરૃરિયાતમંદ લોકોને પોતાના રળેલા રૂપિયામાંથી દાન અર્પણ કરવા માટે જાણીતા છે.
ત્યારે મોરબીના લોકો પોતાની પરસેવાની કમાણી પર સેવા માટે વાપરવામાં જરાય પાછી પાની કરતા નથી ત્યારે અત્રેની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓને" DHYANSH LAMINETS "(બહાદુરગઢ)...