માળિયા મી નાં બગસરા ગામે પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા વિજ પોલ અકસ્માત સર્જે તેવી સ્થિતિ માં હોય ગામનાં સરપંચ શ્રી ગૌરી બેન નાગજીભાઈ પીપળીયા એ પીજીવીસીએલ કચેરી એ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે
માળીયા (મી.) તાલુકાના ગામ બગસરા ખાતે સરકાર દ્વારા અગાઉ નાખેલા પોલ (થાંભલા) બહુ જુના છે. અને મેઇન બજારના, પીપળીયા વાસમાં, પ્લોટ વિસ્તારમાં, મગન ખોડાભાઇ અખિયાણીની શેરી સહીત આખા ગામમાં પોલ (થાંભલા)ના વાયરીંગ ઉંચા લેવા તથા જરૂર હોય ત્યાં નવા પોલ બદલાવવા રજૂઆત કરાઈ છે. જેથી, અકસ્માતને આમંત્રણ ન મળે તેવી ગામ વતી પંચાયતની માંગણી છે.
હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી...
મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા આરોપી અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને યુવક ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને ધોકા વડે મારમારી તથા યુવકને છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડિવિઝન...
મોરબી અમદાવાદ, સુરત, રાજકોટ, અને રાજસ્થાનની ચાર યુવતી સહિત 11 ઝડપાયા
ગીર નેચરલ ફાર્મમાં ચાલતી પાર્ટી પર દરોડો પોલીસને બાતમી મળી હતી કે, અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી...