મોરબીનાં મહેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ તેમજ ઈ શ્રમ કાર્ડ માટે કેંમ્પ યોજાશે મહેન્દ્રનગર નાં લોકો ને તાલુકા પંચાયત કે સેવાસદન ના ધક્કા ના ખાવા પડે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.
તારીખ 14-03-2022 થી 23-03-2022 સુધી
સમય-સવારે 10:00 થી 5:00 સુધી
એડ્રેસ-શિવ પાન કોર્નર,શિવ મંદિર સામે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે તેવું મનસુખભાઈ શેરસીયા,અનીલભાઈ ચાવડા અને નીલેશભાઈ ધોરીયાણી દ્વારાજણાવાયું છે
વધુ માહીતી માટે
મનસુખભાઈ શેરસીયા-9825882612
અનીલભાઈ ચાવડા-9879772253
નીલેશભાઈ ધોરીયાણી-9824449029 નો સંપર્ક કરી સકાશે
વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે ગતરાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર (ટીસી)માં ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત...
મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાની અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોજનાકીય...