મોરબી: મુળ દેરાળા ગામનાં વતની અને હાલ મોરબી રહેતાં ઉત્તમ લાલજીભાઈ ઉઘરેજાએ એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કરતાં તેમને ડૉ. ની પદવી એનાયત કરવામાં આવી હતી. અને ઉધરેજા પરીવારનું ગૌરવ વધાર્યું હતું.
પાટણમાં આવેલી ધારપુર મેડિકલ કોલેજ માં 2017 ની બેચના એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એમબીબીએસનો અભ્યાસ પુણ થતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેસન હોલ ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 120 એમબીબીએસના વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી.
મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 14 જૂન, 2025ના રોજ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની સહાય માટે દત્તક લેવાઈ છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ યુવતીઓને માસિક ધર્મ દરમિયાન જરૂરી આરોગ્ય અને સ્વચ્છતા સુવિધાઓ પ્રાપ્ત થાય એ છે, જેથી તેઓ પોતાની સ્કૂલની હાજરી...
એક ૭૦ વર્ષના માજી ને ઇમરજન્સીમાં આયુષ હોસ્પિટલ માં લાવવા માં આવ્યા હતા. ત્યાં સારવાર આપનાર ડો સત્યજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે માજીને છાતીમાં દુઃખાવો,ગભરામણ,તાવ અને શ્વાસ લેવા માં તકલીફ જેવી તકલીફો હતી, ત્યાં માજી નું ઓક્સીજન લેવલ તપાસ કરતા જણાયું કે ઓક્સીજન નું લેવલ ઓછુ (૭૦%) છે,ઓક્સીજન...
મોરબી જીલ્લાના પુરવઠાના ગોડાઉનોમા ઘઉં તથા ચોખાનો જથ્થો તથા મજુરોની વ્યવસ્થા પુરી કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ના નાયબ જીલ્લા મેનેજર તથા મોરબી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આશીયાના કોટન વર્કસને જાણ કરતા આશીયાના કોટન વર્કસના પ્રતિનીધીને સારૂ ન લાગતા આરોપીએ નાગરિક પુરવઠા નિગમ લિ.ના મેનેજરને ફોન પર ગાળો...