મોરબી: મુળ દેરાળા ગામનાં વતની અને હાલ મોરબી રહેતાં ઉત્તમ લાલજીભાઈ ઉઘરેજાએ એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કરતાં તેમને ડૉ. ની પદવી એનાયત કરવામાં આવી હતી. અને ઉધરેજા પરીવારનું ગૌરવ વધાર્યું હતું.
પાટણમાં આવેલી ધારપુર મેડિકલ કોલેજ માં 2017 ની બેચના એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એમબીબીએસનો અભ્યાસ પુણ થતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેસન હોલ ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 120 એમબીબીએસના વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી.
માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામનો યુવક માળિયા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર ચાર શખ્સોએ સામાજિક કાર્યકરને લાકડાની હોકી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ...