ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યામાં શિક્ષકો સહિત ના રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલા 48 સંગઠનો દ્વારા આપવામાં આવેલા ધરણાં પ્રદર્શન કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ ઉમટી પડશે 50000 (પચાસ હજાર )થી ઓછી સંખ્યા નહીં હોય
ગુજરાતના કર્મચારીઓના ઘડપણનો આશરો એવી જુની પેન્શન યોજના ગુજરાત સરકાર ફરીથી દાખલ કરે એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત આ આદોલનમાં સૌ કર્મચારીઓ ની જરૂર છે શિક્ષકો ના સજજતા સર્વેક્ષણ (પરીક્ષા )ના બહિષ્કાર અને એનો બદલો લેવા સરકારે શાળામાં શિક્ષકોને આઠ કલાક આવવા ની ફરજ પાડી ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરેલા આદોલન ને માતૃ શક્તિએ જ સફળતા અપાવી હતી ફરીથી સફળતા મળે એમાં સૌ કર્મચારીઓના સહયોગથી આજે બપોરે 3:00 થી 6:00 સુધી આપના પ્રતિનિધિ સત્યાગ્રહ છાવણીમાં વક્તાઓના વક્તવ્ય સહિત માતૃશક્તિના વિભિન્ન પ્રયત્નો નાના ભુલકાઓના વક્તવ્ય, આદિવાસી શિક્ષકોની વેદના સહિત *પેન્શન વિહોણા પરીવારના વડીલો ની વાત સરકાર સુધી સમાજ દ્વારા પહોંચે એવા પ્રયત્ન થશે સમાજના બાળકોને સુશિક્ષિત કરી રાષ્ટ્રપ્રેમી નાગરિકો તૈયાર કરનાર ગુરુજીઓ 42 ડીગ્રી ગરમીમાં પોતાના બાળકોના સહારે ઘડપણમાં દીવસો વિતાવવા ના પડે પેન્શનથી એમનું આયુષ્ય પુરુ થાય એ માટે ગાધીનગર આવી રહ્યા છે આપ આજે બપોર પછી ગુજરાતમાં ગુરુજીઓ સહિત ના કર્મચારીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી શિક્ષકો સહિત હજારો કર્મચારીઓ તેમજ મોરબી જિલ્લામાંથી પણ 600 જેટલા શિક્ષકો તેમજ અન્ય ખાતાના કર્મચારીઓ ગાંધીનગર ધરણામાં ઉપસ્થિત રહી સરકાર સમક્ષ તાકાતનું દર્શન કર્યું.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...