બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાત્રે ભજન ની રમઝટ
મોરબીમાં મુનનગર ચોક થીં આગળ આવેલ ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં બળીયા હનુમાનજી નાં મંદિરે હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સવારે હોમ હવન પુજન અર્ચન કરવામાં આવશે ત્યાર બાદ બોપોર ના ૪:૦૦કલાકે હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા નીકળશે
જે સોસાયટી વિસ્તારમાં ફરી મંદિરે ખાતે પરત ફરશે
સાંજ નાં સમસ્ત સોસાયટી ના લોકો માટે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે અને રાત્રી નાં સમયે ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેના કલાકારો છે હિતેષ ગીરી ગોસાઈ, જાસ્મીન બાપુ,પુથ્વીરાજરાજ સિંહ ઝાલા, તેમજ સાજીંદા સુનિલ નિમાવત, અને સાહિત્યકાર મુન્ના મારાજ (વાંકિયાવાળા) રમઝટ બોલાવશે
તેવું
ન્યુ ચંદ્રેશ સોસાયટી બળિયા હનુમાન મંદિર કમીટી ની યાદી માં જણાવ્યું છે
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...
ગત તા. ૨૪/૧૦/૨૦૨૪ના રોજ એસએમસી દ્વારા રેઇડમાં વિવિધ બ્રાન્ડના એન્જિન ઓઇલના સ્ટીકર લગાવી નકલી ઓઇલ પેકિંગ કરતું ગોડાઉન ઝડપી લેવાયું હતું.
ટંકારાના લજાઈ-હડમતીયા રોડ પર આવેલ ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે ગત તા.૨૪ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ નકલી એન્જિન ઓઇલ પેકિંગ કરતી ફેક્ટરી ઝડપીને બે આરોપીઓની ધરપકડ કરી હતી, જે...