ઉનાળાના આકરાં તાપ અને કાળઝાળ ગરમી માં અબોલ પશુપંખીઓ નેં બહું હેરાન પરેશાન થતા હોય છે ત્યારે ખાસ કરીને પશુ અને પક્ષીઓને ભારે હાલાકી અને પીવાના પાણીની તકલીફ જોવા મળે છે જેમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પશુઓની તરસ છીપાવવા માટે શહેરના અનેક વિસ્તારમાં પાણીની ટાંકી મુકવામાં આવી હતી
જે સેવાકીય પ્રોજેક્ટમાં કવિતા મોડાણી, રંજના સારડા, ચંદા કાબરા, રેખા મોર, કુસમ મિશ્રા, નિશી બંસલ, બબીતા સાંધી, કલ્પના શર્મા સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ મોરબીમાં સેવાકીય કાર્યો કરવા માટે નવી સંસ્થા શરુ કરી છે અને પ્રથમ પ્રોજેક્ટ પશુઓના લાભાર્થે સફળ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...