મોરબીમાં હોળીના દિવસે રોહીદાસપરા માં મિત્રો સાથે હોળી ઠેંકતી વખતે પાણીમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો
વિશાલ ઉર્ફે લલિત દલપત ભાઈ ચૌહાણ(ઉ.વ.૨૫) હોળીની રાત્રે નવ વાગ્યે ઘર નજીક હોળી પ્રગટી હોય દર્શન કર્યા બાદ મિત્રો સાથે હોળી ઠેકવા ની રમત માં જોડાયો હતો આ વખતે લલિત નું ધ્યાન ભંગ થઈ જતા તે સળગતી હોળી ઓળંગી નહોતો શક્યો અને વચ્ચોવચ પડ્યો હતો ત્યાં બીજા લોકો હાજર હોય તેને માંડ માંડ કરી બહાર કાઢ્યો હતો અને મોરબી હોસ્પિટલમાં ખસેડાયો હતો વધુ દાઝી ગયું હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન ગત રાત્રે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે
આવતી કાલે તારીખ ૦૬-૦૮- ૨૦૨૫ ના બુધવાર નાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે વિજ પુરવઠો બંધ રહેશે.
જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ...
મોરબી જીલ્લાના કાર્યરત એવા મોરબી જીલ્લા વકીલ મંડળના પુર્વપ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સંચાલીત એસોસીએટમાં આરતીબેન એડવોકેટ તરીકે કાર્યરત છે જેને ગુજરાત સરકાર દ્વારા મોરબી જીલ્લા કલેકટર કચેરી દ્વારા કાયદાના સલાહકાર તરીકે નીમણુક આપવામાં આવે છે.
આ ખુશીના સમાચારથી સમ્રગ અગેચાણીયા એસોસીએટ ના સીનીયર તથા જુનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા(પુર્વ પ્રમુખ મોરબી બાર...