જીવનની ભાગદોડ માં ક્યારેય સમય ન મળે એ એક પત્રકાર સારી રીતે જાણે છે કોઈપણ નાની મોટી દુર્ઘટના નેગેટિવ પોઝિટિવ સમાચાર માટે હંમેશા દોડતા રહેતા પત્રકાર માટે ” વિશ્વ સંવાદ કેન્દ્ર ” દ્વારા પત્રકાર મિલન સમારોહ નું આયોજન રાખવામાં આવ્યું અને એ પણ ખાસ દેવર્ષિ નારદ જયંતીના પાવન દિવસે
ત્યારે તમામ પત્રકાર મિત્રોને સંઘ કાર્યાલય કેશવ કુંજ કન્યા છાત્રાલય રોડ ચિત્રકૂટ સોસાયટી ખાતે તા: 21-5-2023 સમય 9 કલાકે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે જેમાં વક્તા તરીકે કિશોરભાઈ મુગલપરા સેવા ભારતી ગુજરાત પ્રાંત જ્ઞાન પીરસસે તેમજ વધુ માહિતી માટે વિષ્ણુભાઈ વિડજા મો 9879450265 રાજેશભાઇ બદ્રકિયા મો 9825421031નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે
હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર ખેડૂત, ગોડાઉન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ ઇંગોરાળા રોડ પર આવેલ ખેતરમાં ખેતમજૂર રાખી શ્રમીકની મહિતી MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન નહી પોલીસને માહીતી ન આપી હતી જેથી આરોપી ખેતર માલિક મનસુખભાઇ...