Tuesday, June 24, 2025

મોરબી: સમસ્ત રવાપર ગામ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હનુમાન ભક્તોને હનુમાનજીનાં જન્મોત્સવની ઉત્સુકતા છે. દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર સંકટમોચન હનુમાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 06 એપ્રિલ 2023 ગુરુવારનાં રોજ આવી રહી છે.

આ દિવસે દેશભરનાં મંદિરોમાં ધામધૂમથી હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવશે. ત્યારે સમસ્ત રવાપર ગામ દ્વારા પણ આ દિવસે રવાપર ગામમાં રાત્રે ૯:૩૦ કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આયોજકો દ્વારા રવાપરની ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રામાં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર