આ અંગે મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોહીદાસ પરા મેઇન રોડ પર રહેતા પ્રવિણભાઇ લાભુભાઇ સોલંકી એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જે બાબતે નોંધ કરી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની કુલ ૧૦ ગ્રામ પંચાયત ખાતે એક મહત્વપૂર્ણ અને લોકોને પ્રેરણા આપનારો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓના આવાસોમાં ફળદ્રુપ વૃક્ષ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આંબાના ૧૫૦ છોડનું પ્રતિકારક રૂપે વિતરણ કરાયું. આ...
મોરબી જીલ્લા કલેકટર ઓફિસનુ તંત્ર ખાડે ગયું છે કલેકટર દ્વારા અરજદારોને સાંભળવામાં નથી આવતા તથા સાહેબ મીટીંગમા છે તેમજ અરજદારોને સાંભળીયા વગર અધિક કલેક્ટર પાસે મોકલી દેવામાં આવે છે. જેથી દુરથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્ય છે જેથી આ બાબતે યોગ્ય કરવા પૂર્વ સલાહકાર અને નાગરિક પુરવઠાના પી.પી....