આજ દેશ અને ગુજરાત માં તમામ પ્રકાર ની મોઘવારી થી પ્રજા પરેશાન છે ત્યારે સરકારે લોકો ને મૂર્ખ બનવા માટે પ્રેટોલ ડીઝલ નો નજીવો ભાવ ઘટાડવા મજબૂર થય ને ચૂંટણી લક્ષી ભાવ ઘટાડવા માં આવીયા છે
ત્યારે સરકારે રિક્ષા ચાલકો ની પરિસ્થિતિ ઘ્યાને લય ને CNG ગેસ માં તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા જોય આં રીક્ષા ચાલકો એ કોરોના સમય માં પણ સારી કામગીરી કરેલ આજ રીક્ષા ચલાવતા લોકો ને પરિવાર નું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ છે તેમના બાળકો સારી સ્કૂલ માં પણ અભ્યાસ નથી કરી સકતા અને ભાવ વઘારો કરવા થી રીક્ષા ના ભાડા પણ વઘારી નથી સકતા અને સી એન જી માં ગેસ કંપની તરફ થી ભાવ વઘારો કરવા માં આવિયો છતાં રીક્ષા ચાલકો એ ભાડું વઘરેલ નથી તે ઘ્યાન માં લય સરકારે તાત્કાલિક અસરથી સી એન જી ગેસ માં ભાવ ઘટાડવા જોય એ તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી એ માંગણી કરેલ છે
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...
મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની ભરમાર ચાલુ જ છે. શરૂઆતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાય શિક્ષકો અને આર.ઓ.તરીકેની કામગીરીના કારણે બાળકો ભણતરથી દૂર રહ્યા ચૂંટણી બાદ...
મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી...