હળવદમાં હાલ દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટ ના બનાવો વધતા જાય છે ત્યારે હાલ ચોરી લૂંટફાટ કરતા તત્વો ખુબ ચાલાકીથી ચોરી કરે છે અને દિવસેને દિવસે ચોરીના બનાવોમા વધારો થયો છે ત્યારે તંત્ર મૌન બની બેઠુ છે હળવદ ના જાહેર માર્ગો પર કેમેરા સિસ્ટમ ની તાતી જરૂરિયાત છે જે જગ્યાએ કેમેરા છે તે બંધ હાલતમા છે ત્યારે હળવદ ત્રણ રસ્તા થી ધ્રાંગધ્રા દરવાજા સુધી લાઈટ તેમજ કેમેરાની જરૂરિયાત છે તેમજ ધ્રાંગધ્રા દરવાજા થી સરા ચોકડી તેમજ ઘનશ્યામ પુર રોડ થી રાણેકપર રોડ તેમજ હળવદ ની મેઈન બજારમાં સી સી ટીવી કેમેરા મુકવામાં આવે જેથી ગુનેગારો સુધી પહોંચવામાં સરડતા રહે એ માટે લોક માંગ વધી છે હાલ હળવદ ની મેઈન બજાર સાંકડી છે જેથી ત્યાં કેમેરા સિસ્તમથી મોનીટરીંગ કરવું પડે એમ હોય તો તંત્ર દ્વારા જલ્દીથી ચોરી લૂંટફાટ જેવા બનાવો ને અટકાવવા તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે અને ગુનેગારો ને પકડવા પ્રયાસો કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે
હળવદમાં હાલ દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટ ના બનાવો વધતા જાય છે ત્યારે હાલ ચોરી લૂંટફાટ કરતા તત્વો ખુબ ચાલાકીથી ચોરી કરે છે અને દિવસેને દિવસે ચોરીના બનાવોમા વધારો થયો છે ત્યારે તંત્ર મૌન બની બેઠુ છે હળવદ ના જાહેર માર્ગો પર કેમેરા સિસ્ટમ ની તાતી જરૂરિયાત છે જે જગ્યાએ કેમેરા છે તે બંધ હાલતમા છે ત્યારે હળવદ ત્રણ રસ્તા થી ધ્રાંગધ્રા દરવાજા સુધી લાઈટ તેમજ કેમેરાની જરૂરિયાત છે
તેમજ ધ્રાંગધ્રા દરવાજા થી સરા ચોકડી તેમજ ઘનશ્યામ પુર રોડ થી રાણેકપર રોડ તેમજ હળવદ ની મેઈન બજારમાં સી સી ટીવી કેમેરા મુકવામાં આવે જેથી ગુનેગારો સુધી પહોંચવામાં સરડતા રહે એ માટે લોક માંગ વધી છે હાલ હળવદ ની મેઈન બજાર સાંકડી છે જેથી ત્યાં કેમેરા સિસ્તમથી મોનીટરીંગ કરવું પડે એમ હોય તો તંત્ર દ્વારા જલ્દીથી ચોરી લૂંટફાટ જેવા બનાવો ને અટકાવવા તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે અને ગુનેગારો ને પકડવા પ્રયાસો કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...