ગઈ કાલે દુર્ઘટના ના સંદર્ભે ગામ સજ્જડ બંધ ૧૨ લોકોના મૃત્યુને પગલે હળવદ શોકમય બન્યું
ગઈકાલે જી આઇ ડી સી માં સાગર સોલ્ટ મીઠા ના કારખાના માં દીવાલ ધરાશાયી થતાં જે ઘેરા પ્રત્યાઘાતો હળવદ તેમજ દિલ્હી સુધી પહોંચ્યા હતા પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી સંવેદના વ્યક્ત કરી હતી.આ ઘટના ને લઈ ને સમગ્ર હળવદ બંધ નું એલાન વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સે અને સામાજીક આગેવાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે શોક સભા યોજી મૃતકોને શ્રાધ્ધાંજલિ પાઠવશે
મોરબી જીલ્લામાં "અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ" યોજી મોરબી પોલીસે કડક કાર્યવાહી કર હતી જેમાં સગીર વયના ૧૯ બાળકોના વાલી પર કેશ કરાયો, ૧૪ સ્કૂલ વાન ડીટેઈન કરાઈ હતી.
મોરબી જીલ્લામાં ત્રણ દિવસ માટે “અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા...
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમીક શાળામાં ધો-૧ થી ૮ પૈકી ૧ વર્ષનો અભ્યાસ કરેલ હોય, ધોરણ-૧૨ માં વર્ષ ૨૦૨૫ માં ૭૫ % થી વધુ માર્ક્સ મેળવેલ હોય, હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક ૫ (પાંચ) લાખ કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ...
મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલ સાઈન સિરામિક કારખાનામાં રહેતા જીતેનભાઇ સુરસિહ ડાવર ઉ.વ ૩૦ વાળો કોઇ પણ કારણોસર મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમા પડી ડુબી જતા...