હળવદના સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડા અને છાણાનો અભાવ હોવાથી મૃતદેહને અંતિમ ક્રિયા માટે પાલિકાના કર્મચારીએ કલાકો સુધી રાહ જોવડાવી
આ બાબતે હળવદમાં જાગૃત સામાજિક કાર્યકર અજુભાઈ અને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલને રજૂઆત કરી જણાવ્યું હતું કે સ્મશાનમાં લાકડાં તો છે પણ વૃદ્ધિ અને અંતિમ ક્રિયા માટે લાકડા કોઈ ઉપયોગમાં આવે એમ નથી અને છાણા પણ નથી તો નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર એ સામાજિક કાર્યકર એવા અજુભાઈ ને એવું જણાવ્યું કે નગરપાલિકા ને છાણા મળતા નથી છેલ્લા પંદર દિવસથી હળવદના પાલિકા સ્થિત સ્મશાન ગૃહમાં જ નથી ત્યારે મૃતદેહ ને અંતિમક્રિયા કરવા માટે કલાકો રાહ જોવી પડી રહી છે
રિપોર્ટ – રવી પરીખ હળવદ
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...