હળવદ શહેર માં આવેલ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો
ગુજરાત સરકાર ના આ નવતર અભિગમ થકી અનેક લાભાર્થીઓ ને એક જ જગ્યા એ વિવિધ યોજના ના લાભ માટે જરૂર છે તેવા દાખલાઓ એક જ સ્થળ પર મળી રહ્યા છે અને વિવિધ અરજી નો નિકાલ પણ સ્થળ પર કરવામાં આવે છે ત્યારે 8મા તબક્કા નો “સેવાસેતુ” કાર્યક્રમ સવારે ૯:૦૦ થી સાંજ ના ૫:૦૦ વાગ્યા સુધી યોજાયો હતો.
મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો ,જેમાં ઈનચાજૅ પ્રાતં તથા હળવદ મામલતદાર, નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ , તથા નગરપાલિકા ના સર્વે સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
રવી પરીખ હળવદ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં મોરબી ખાતે બેઠક યોજાશે.
મોરબી શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૦૬-૦૭-૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૧૦ થી ૫...
મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા...