હળવદ શહેર માં આવેલ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો
ગુજરાત સરકાર ના આ નવતર અભિગમ થકી અનેક લાભાર્થીઓ ને એક જ જગ્યા એ વિવિધ યોજના ના લાભ માટે જરૂર છે તેવા દાખલાઓ એક જ સ્થળ પર મળી રહ્યા છે અને વિવિધ અરજી નો નિકાલ પણ સ્થળ પર કરવામાં આવે છે ત્યારે 8મા તબક્કા નો “સેવાસેતુ” કાર્યક્રમ સવારે ૯:૦૦ થી સાંજ ના ૫:૦૦ વાગ્યા સુધી યોજાયો હતો.
મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો ,જેમાં ઈનચાજૅ પ્રાતં તથા હળવદ મામલતદાર, નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ , તથા નગરપાલિકા ના સર્વે સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
રવી પરીખ હળવદ
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...