આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. હવે પજાબમાં મળેલી બમ્પર જીતને લઈને કેજરીવાલનો પ્લાન ગુજરાત સર કરવાનો છે. નોંધનિય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2જી એપ્રિલના રોજ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન અમદાવાદમાં રોડ શો કરશે. આ રોડ શોની શરૂઆત બપોરે 3 વાગેથી બાપુનગરના આંબેડકર હોલથી ખાતેથી થશે અને નિકોલમાં આવેલા ખોડીયાર માતાના મંદિરે રોડ શો પૂર્ણ થશે. આ રોડ શો ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપાનગર અને જીવણવડી વિસ્તારમાંથી પસાર થશે. રોડ શો પૂર્ણ થયા બાદ જાહેર સભા યોજાશે જેમા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ સંબોધન કરશે તેવી માહીતી મળી રહી છે.
ગોંડલ શહેર એટલે એશિયા નું સૌથી મોટું માર્કેટ યાર્ડ તેમજ અહીં ઓઇલ મિલ મમરા સિમેન્ટ પ્રોડક્ટ તેમજ ખાદી વિશ્વસ્તરે ચમકે છે ત્યારે અહીં ગામ શહેર દૂર દૂર થી લોકો આવતા જતા હોય યાર્ડ માં ખેડૂતો આવતા જતા હોય તેમજ ગોંડલ શહેર વરસો થી એક વડું મથક હોય વ્યાપાર ધંધા...
રાજકોટ: શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ તથા SGVP ગુરુકુલ રીબડાના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.મેમનગર ગુરુકુલ સુવર્ણ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં અને વંદુ સહજાનંદ પદની ૨૦૨મી જયંતી નિમિત્તે ‘વંદુ - જનમંગલ યજ્ઞ-૩’ નું આયોજન થયું હતું આ મંગલમય ઉત્સવ પરમ પૂજ્ય...
સુરત: ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં સુરત જિલ્લાના કામરેજ વિધાનસભા વિસ્તાર માટે એક ઐતિહાસિક અને આરોગ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, કામરેજમાં અંદાજે રૂ. ૧૪૫૦ કરોડના ખર્ચે ૩૦.૫૫ હેક્ટર જેટલી વિશાળ જમીન પર એક અત્યાધુનિક હોસ્પિટલ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. આ...