મોરબી શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ ના વોર્ડ નંબર 9 ના કાર્યકર આગેવાનો ની એક ચૂંટણી લક્ષી અને ભારત જોડો ના અભિયાન ના કાર્યક્રમ ની ચર્ચા કરવા માં આવેલ અને આજ ના સમય માં પ્રજા મોઘવારી અને કાયદા વ્યવસ્થા ની પરિસ્થિત અને સામાજિક અસમાનતા માં પરેશાન થય રહેલ છે
ત્યારે આવનાર સમય માં એકતા અને અખંડતા તા જળવાઇ રહે તે. માટે આવનાર સમય માં કોગ્રેસ પક્ષ ને મજબૂત બનવા અને ભાજપ ની પ્રજા વિરોધી સરકાર ની સામે અવાજ ઉઠાવવાની મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખે જયંતીભાઈ જે.પટેલે આગેવાન કાર્યકરો ને હાકલ કરેલ આં કાર્યક્રમ માં મનોજભાઈ પનારા,.એલ.એમ કંઝરિયા,કે.ડી પડસુબિયા,રમેશભાઈ રબારી,રાજુભાઈ કાવર,પી.પી બાવરવા,કે.ડી બાવરવા,પ્રભાબેન જાદવ,સરલાબેન,અશ્વિન ભાઈ વિડજા,ચેતન એરવડિયા, નિલેશભાઈ ભાલોડિયા, મહેશ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ યુવા પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા તેમજ ટી.ટી.કેલા,તેમજ વોર્ડ નંબર 9 ના કોગ્રેસ પક્ષ ના આગેવાન કાર્યકરો બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહેલ અને વોર્ડ નંબર 9 માં કોગ્રેસ પક્ષ ને મજબૂત બનાવી આવનાર ચૂંટણી માં કોગ્રેસ ને વિજય બનાવવા ના સંકલ્પ સાથે મીટીંગ ને પૂર્ણ કરેલ તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી જણાવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...