મોરબી શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ ના વોર્ડ નંબર 9 ના કાર્યકર આગેવાનો ની એક ચૂંટણી લક્ષી અને ભારત જોડો ના અભિયાન ના કાર્યક્રમ ની ચર્ચા કરવા માં આવેલ અને આજ ના સમય માં પ્રજા મોઘવારી અને કાયદા વ્યવસ્થા ની પરિસ્થિત અને સામાજિક અસમાનતા માં પરેશાન થય રહેલ છે
ત્યારે આવનાર સમય માં એકતા અને અખંડતા તા જળવાઇ રહે તે. માટે આવનાર સમય માં કોગ્રેસ પક્ષ ને મજબૂત બનવા અને ભાજપ ની પ્રજા વિરોધી સરકાર ની સામે અવાજ ઉઠાવવાની મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખે જયંતીભાઈ જે.પટેલે આગેવાન કાર્યકરો ને હાકલ કરેલ આં કાર્યક્રમ માં મનોજભાઈ પનારા,.એલ.એમ કંઝરિયા,કે.ડી પડસુબિયા,રમેશભાઈ રબારી,રાજુભાઈ કાવર,પી.પી બાવરવા,કે.ડી બાવરવા,પ્રભાબેન જાદવ,સરલાબેન,અશ્વિન ભાઈ વિડજા,ચેતન એરવડિયા, નિલેશભાઈ ભાલોડિયા, મહેશ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ યુવા પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા તેમજ ટી.ટી.કેલા,તેમજ વોર્ડ નંબર 9 ના કોગ્રેસ પક્ષ ના આગેવાન કાર્યકરો બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહેલ અને વોર્ડ નંબર 9 માં કોગ્રેસ પક્ષ ને મજબૂત બનાવી આવનાર ચૂંટણી માં કોગ્રેસ ને વિજય બનાવવા ના સંકલ્પ સાથે મીટીંગ ને પૂર્ણ કરેલ તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી જણાવે છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...