મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયાએ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે એક અનોખી રીતે ઉજવણી કરી છે
મોરબીમાં સેવા કર્યો માટે આગ્રેસર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા એ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મ દિવસ નિમિત્તે મોરબીની જરૂરિયાતમંદ 611 જેટલી દિકરીઓને 1,52,700 રૂપિયા ભરી 250 રૂપિયા(એક દિકરીના) પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી અને અનોખી ઉજવણી કરી તેમના લાબું આયુષ્ય મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી
મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે તેમજ ટ્રાફિક જામની સમસ્યા રોજ બરોજ સર્જાઇ રહી છે જેથી મોરબીના જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવી તથા ભાવિકભાઈ ભટ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી મોરબી રાજકોટ હાઈવે પર શનાળા ચોકડી અને બેડી ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરી...
નવયુગના વિદ્યાર્થીઓએ બાલ પ્રતિભા સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે પસંદગી પામીને નીચેના વિદ્યાર્થીઓએ સંસ્થાનું નામ રાજ્યભરમાં ઉજાગર કર્યું છે.
જેમાં શેરસિયા રૂહી કૌશિકભાઈ તેમજ એક પાત્રિય અભિનય અગોલા નક્ષ ચંદ્રકાંતભાઈ લોકવાદ્યમાં જિલ્લા કક્ષાએ થી હવે આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત લેવલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર સંસ્થા માટે ગૌરવ...
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વલ્લભભાઈ મૂળજીભાઈ જગોદરાની વાડીએ રહેતા કમલસિંગ ગુમાનભાઈ અજનારે (ઉ.વ.૪૦) નામના યુવકને વતનમાં પાકું મકાન ન હોય અને તેમના માતા આશરે દોઢક માસ પહેલા અવસાન પામેલ હોય જેના ક્રિયાક્રમના ખર્ચાની ચિંતા ના કારણે યુવક ઘરેથી નીકળી...