મોરબી: સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે તા.૨૦-૧૦-૨૦૨૨ ને ગુરૂવારના રોજ સમય સાંજના ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક “મહારાણા પ્રતાપ યાની કે મેવાડી તલવાર” સાથે પેટ પકડીને હસાવતું કોમીક “જેઠાલાલની જમાવટ” નાટક શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ – ગ્રાઉન્ડ બોનિપાર્ક- રવાપર ગોલ્ડ માર્કેટ પાછળ મોરબી ખાતે નાટક ભજવાશે.
તેથી સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા સહર્ષ ધર્મપ્રેમી ભાવીભક્તો તથા સર્વે ભાઈ બહેનો વડિલો તથા યુવકોનો ઉત્સાહ વધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટ્ટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાને અન્ય શખ્સો સાથે માથાકુટ થઇ હોય, જેથી ધ્રુવ, દિપક પરેચા અને વિપુલ સાથલીયા ત્રણેય મિત્રો આરોપીઓ સાથે વાત કરવા નવાપરા વાસુકી દાદાના મંદિર સામે રોડ...
હળવદ શહેરમાં આવેલ આંબેડકર કોમ્પલેક્ષ સામે વાંસગી પાન પાસે યુવકના પરિવારને રાઠોડ પરિવાર સાથે જૂના ઝઘડાઓ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ...