માળીયા (મી): માળીયા (મી) હરીજન વાસમાં રહેતા હીનાબેન અમુભાઈ પરમાર (ઉ.વ.૨૪) એ પોતાના રહેણાંક મકાને ગત તા.૨૭-૦૪-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે કોઇ કારણોસર ગળાફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ત્રણ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી, એક ઇસમને ચાર મોટરસાયકલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ ખાનગી બાતમી આધારે એક ઇસમને નંબર પ્લેટ વગરના એક્ટીવા મોટરસાયકલ સાથે પકડી...
વાંકાનેર સીટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂપીયા -૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
વાંકાનેર વૃદાવન પાર્ક સોસાયટી શીવ મંદિર વાળી શેરી રાજકોટ રોડ વાંકાનેર ખાતે બનવા પામેલ છે. જે ગુનાના ફરીયાદી હસમુખભાઇ રતીલાલભાઈ મકવાણા (ઉવ-૫૫)...