મોરબી: મહેન્દ્રનગરના માજી સરપંચની પુણ્યતિથિ નિમિત્તે નિ: શુલ્ક ચકલીઘર – કુંડા વિતરણ કરાયા
જેમાં ગામના લોકો તેમજ આજુબાજુના ગામ લોકોને 3000 માટીના કુંડા અને 6000 ચકલીના માળાનુ વિતરણ કરેલુ હતુ. જેના પરિણામ સ્વરૂપે મોરબીમાં હજારો ચકલીઓને રહેવાનો આશરો મળવાનો છે.