મોરબી: નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ અંતર્ગત યોગ દિવસે જાગૃતિ સંદર્ભે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબીમા બાઇક રેલી યોજાઇ હતી.
આગામી તા.૨૧-૦૬-૨૦૨૩ ના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની ઉજવણી સમગ્ર રાજયમા થનાર છે.જે અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ બાઇક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતી કાર્યક્રમનુ આયોજન કરવા માટે સુચના કરવામા આવેલ છે. જે અનવ્યે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક પી. એસ.ગોસ્વામીની અધ્યક્ષતામા આજે તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ મોરબી સીટી ટાઉન વિસ્તારમા બાઇક રેલીનુ આયોજન કરવામા આવેલ આ કાર્યક્રમમા પી.એસ. ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક, પી.એ.ઝ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ, કે.એ.વાળા, પોલીસ ઇન્સપેકટર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, એસ.એમ. ચૌહાણ, રીઝર્વ પોલીસ ઇન્સપેકટર, પોલીસ હેડ કવાર્ટર, મોરબી તેમજ ૧૦૦ જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...