માળિયા (મી): માળિયા (મી) તાલુકાના બગસરા ગામે ગ્રામ સભા યોજાઈ હતી જેમાં અગાઉ થયેલ રજુઆતનો નિકાલ ન આવતા ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો હાજર રહ્યા હતા.
માળીયા (મી) તાલુકાના બગસરા ગામે આજ સરકાર દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ સભા રાખવામાં આવી હતી પણ અગાઉ અનેક ગ્રામ સભામાં થયેલ ઠરાવોનો કોઈ જાતનો નિકાલ નો કરતા આજે તારીખ 02/10/ 2023 ના રોજ બગસરા પ્રાથમિક શાળામાં ગ્રામ સભા યોજાઈ હતી જેમાં ગણ્યા ગાયઠા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આજે ગત ગ્રામ સભા થયેલ ઠરાવો વિષે ચર્ચા થતાં ગોળ ગોળ જવાબ આપ્યો અને તો આમાં ગ્રામજનો જો ગામ થયેલ રજુઆત નો કોઈ નિકાલ આવતો હોય તો વ્યક્તિ ગત કરતા અરજદાર નું શુ થતું હશે ? તો શું આ ગ્રામ સભા ખાલી ફોટા પડાવવા માટે યોજતા હશે કે પછી સરકાર દ્વારા લાગુ પડતાં તંત્ર દ્વારા આની કોઈ નોંધ નહી લેતા હોય કે પછી કોઈ ના કહેવાથી ઠરાવો પણ કોઈ અધિકાર પહોંચાડાય કેમ નથી ? તો ગ્રામ સભા આજે ફરી જુના મુદા વિષે ચર્ચા કરી પણ ખાલી કાગળ ઉપર સહી લય ને ફોટા પાડી ને સભા થયેલ તો આમાં ગામ લોકોને કહેવા છતાં હાજર શું રહે ?
પોરબંદરના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.
ઉમર ને લીધે તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ...
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
જેમાં સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત તે અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવબદારીઓ અદા કરી શહેર ની માફક ગામનૉ વિકાસ થાય અને ગ્રામ્ય...
મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ રક્તદાન કેમ્પઓનું આયોજન થયું હતું અને ઘણી બોટલો રકત એકત્ર થયું હતું,એવી જ રીતે કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ...