શનાળા રોડ પર આવેલ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ આપવામાં આવી તથા છ(૬) ગરીબ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોને અનાજ રાશન કીટ આપવામાં આવી
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા ત્રણ રાશન કીટ વેજલપર ગામે એક એક કીટ ખાખરેચી અને કુંતાસી તથા નશીતપર ગામમાં આપવામાં આવી આ દરેક સેવાકીય પ્રવૃતિઓમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના વરિષ્ઠ અને યુવા સભ્યો ની હાજરી હતી અને તેમના વરદ હસ્તે આપવામાં આવી અને નવરાત્રિ ના પાવનકારી દિવસમાં માતાજી ના આશીર્વાદ લઇ ને આ સેવાકીય કાર્ય પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી
આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા પંચાયત દ્વારા યોજાનાર મોક ટેસ્ટ-૨ હવે તા.૨૯/૦૬/૨૦૨૫ના રોજ યોજાશે.
ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Group – “D” (Level-1) ની એસ.એસ.સી./ આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો...