શનાળા રોડ પર આવેલ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ આપવામાં આવી તથા છ(૬) ગરીબ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોને અનાજ રાશન કીટ આપવામાં આવી
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા ત્રણ રાશન કીટ વેજલપર ગામે એક એક કીટ ખાખરેચી અને કુંતાસી તથા નશીતપર ગામમાં આપવામાં આવી આ દરેક સેવાકીય પ્રવૃતિઓમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના વરિષ્ઠ અને યુવા સભ્યો ની હાજરી હતી અને તેમના વરદ હસ્તે આપવામાં આવી અને નવરાત્રિ ના પાવનકારી દિવસમાં માતાજી ના આશીર્વાદ લઇ ને આ સેવાકીય કાર્ય પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...