મોરબીનાં ઘૂંટુ ગામે અક્ષત કળશનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું
હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે ત્યારે મોરબીનાં ઘૂંટુ ગામે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું
અક્ષત કળશ યાત્રા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા થી આવેલા અક્ષત કળશ યાત્રાનું આયોજન ધુંટું ગામ ખાતે કરવામાં આવ્યું હતું.ગામના બાળકો દ્વારા રામ લક્ષ્મણ અને સીતા માતાના પોશાકો પહેરીને આ યાત્રામાં ભાગ લઈને પોતાની લાગણીઓ દર્શાવી હતી તો ગામ માંથી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો આ યાત્રા માં ઉપસ્થિત રહ્યા હતાં
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક સફેદ કલર...
તારીખ 12 નવેમ્બરના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ કેસ આવતા ની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચેલ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સજ્જન...