મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી તાલુકાના ઘુંટુ ગામે શ્રી ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધો-૧માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકનુ વિતરણ પણ કરવામાં આવ્યું હતુ તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં ઘુંટુ ગામના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચા તથા ઘુંટુ ગામના સદસ્યો તથા યુવા નેતા મિલનભાઈ સોરીયા તેમજ ઘુંટુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...