બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાત્રે ભજન ની રમઝટ
મોરબીમાં મુનનગર ચોક થીં આગળ આવેલ ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં બળીયા હનુમાનજી નાં મંદિરે હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સવારે હોમ હવન પુજન અર્ચન કરવામાં આવશે ત્યાર બાદ બોપોર ના ૪:૦૦કલાકે હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા નીકળશે
જે સોસાયટી વિસ્તારમાં ફરી મંદિરે ખાતે પરત ફરશે
સાંજ નાં સમસ્ત સોસાયટી ના લોકો માટે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે અને રાત્રી નાં સમયે ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેના કલાકારો છે હિતેષ ગીરી ગોસાઈ, જાસ્મીન બાપુ,પુથ્વીરાજરાજ સિંહ ઝાલા, તેમજ સાજીંદા સુનિલ નિમાવત, અને સાહિત્યકાર મુન્ના મારાજ (વાંકિયાવાળા) રમઝટ બોલાવશે
તેવું
ન્યુ ચંદ્રેશ સોસાયટી બળિયા હનુમાન મંદિર કમીટી ની યાદી માં જણાવ્યું છે
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...
મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કારખાનાના ગેટ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રકની ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦ નું ડીઝલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાન રહેતા અને ડ્રાઈવીંગ કરતા જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત (ઉ.વ.૪૮)...