કોરોના મહામારી નાં કપરાં સમયે સિવીલ હોસ્પીટલમાં અનેક સરાહનીય કામગીરી કરનાર મહિલા સામાજિક કાર્યકર તેમની સામાજિક સેવાઓ ની સુવાસ ફેલાવી હર હંમેશ લોકો ની મદદરૂપ થતાં રહે છે
ત્યારે મોરબીમાં બિનવારસી વૃદ્ધના મૃતદેહ મળી આવ્યો હોય જેના કોઈ વારસદાર ન મળતા પંચમુખી ટ્રસ્ટ અને મહિલા સામાજિક કાર્યકર દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવી હતી તા.30-4-2022ના રોજ તાલુકા મથકમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હોય અને વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવતા મળી આવ્યા ન હતા તેમજ 5 દિવસ બાદ હિન્દૂ વિધિથી બિનવારસી બોડીને તા.5ના રોજ સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા અંતિમક્રિયા કરવામાં આવી હતી. આમ મોરબીમાં વૃદ્ધના બિનવારસી મૃતદેહને અગ્નિદાહ અપાયો હતો.
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...