વાંકાનેર માર્કેટિંગ યાર્ડ(એ.પી.એમ.સી.)ના ચેરમેન અને યુવા કોંગ્રેસ અગ્રણી શકીલએહમદ પીરઝાદા (એડવોકેટ)ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના પરામર્શથી ગુજરાત પ્રદેશ કિસાન કૉંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલીયા દ્વારા ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ સમિતિના કો-ઓર્ડીનેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી….
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)