- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

શ્રી ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમુહલગ્નનુ આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં...

NMMS 2025-2026ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે. જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15...

હળવદ: માનસર નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ...

મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂથી ભરેલ ઇકો કાર ઝડપાઈ; આરોપી ફરાર 

મોરબી જિલ્લામાં દારૂબંધી માત્ર નામની જોવા મળી રહી છે ત્યારે મોરબી તાલુકાના ઘૂંટુ ગામની પાછળ વસંત વિહાર સોસાયટી પાછળ આવેલ પડતર જગ્યામાથી વિદેશી દારૂથી...

મોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને માઁ જીવદયા ગ્રુપ દ્વારા સન્માનિત કરાઈ

મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી...

મોરબીના શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન...

મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પર પશ્ચિમ દિશામાં સ્ટ્રીટ લાઈટો નાખવા કમીશ્નરને રજુઆત 

મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર...

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો. દ્વારા જીએસટી અધિકારીઓ સાથે સેમીનાર યોજાયો

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને...

માળીયાના અંજીયાસર ગામની સીમમાંથી 4500 મીટર એલ્યુમિનિયમના વાયરની ચોરી 

માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં ગાંડવી કેમીકલ કારખાના પાસે કલપતરુ કપંની દ્વારા ગ્રીડ ૭૬૫ કેવી લાકડીયા અમદાવાદ વીજલાઇનમા નાખવામાં આવેલ જેમાં ૪૫૦૦ મીટર...

મોરબીના રંગપર ગામે લુકાસો સિરામિકમા થયેલ શ્રમીકના મોત બાબતે પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ

મોરબી તાલુકાના રંગપુર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામે બંધ હાલતમાં આવેલ લુકાશો સિરામિકમાં પાંચ શખ્સોએ સિરામિક કારખાનામાં લાગેલ કેચીં કાઢવાનુ કામ રાખી રાત્રિના...

તાજા સમાચાર

- Advertisement -spot_img